• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Indian Digital Currency: ભારતની પ્રથમ ડીજીટલ કરન્સી આગામી વર્ષે થશે લોન્ચ

Indian Digital Currency: ભારતની પ્રથમ ડીજીટલ કરન્સી આગામી વર્ષે થશે લોન્ચ

02:32 PM July 21, 2022 admin Share on WhatsApp



Reserve Bank રીઝર્વ બેન્ક દ્વારા સતાવાર ડીજીટલ કરન્સીની બ્લુપ્રિન્ટ તૈયાર

હોલસેલ અને રીટેલ બન્ને ક્ષેત્ર માટે આ કરન્સી કામ કરશે;

રૂપિયાની જેમ જ સરકારનું પીઠબળ હશે

નવી દિલ્હી: વિશ્વમાં bitcoin બીટકોઈન સહિતની crypto currency ક્રિપ્ટોકરન્સીના સતત વધતા જતા વ્યાપ વચ્ચે india ભારત હવે આગામી વર્ષના પ્રારંભમાં દેશની પૃથ્વી સતાવાર- સરકારી digital currency ડીજીટલ કરન્સી launch લોન્ચ કરશે. આ વર્ષના બજેટમાં નાણામંત્રી શ્રીમતી (nirmala sitaraman)નિર્મલા સીતારામને એક તરફ ક્રિપ્ટોકરન્સી સહિતની ખાનગી ડીજીટલ કરન્સી પર પ્રતિબંધ કે નિયંત્રણ મુકવાની જાહેરાત કરી હતી.

હાલમાં તા.1 જુલાઈથી ક્રિપ્ટો કરન્સીની કમાણી પર 30% ટેક્ષ તથા વર્ષના રૂા.10,000થી વધુના વ્યવહારોમાં 1% ટીડીએસ પણ અમલી બનાવી દેવાયો છે. તે વચ્ચે હવે રીઝર્વ બેન્ક, ડીજીટલ કરન્સીની બ્લુ પ્રિન્ટ પર કામ કરી રહી છે. રિઝર્વ બેન્કના એકઝીકયુટીવ ડીરેકટર અજયકુમાર ચૌધરીએ ઉદ્યોગ સંગઠનના ફિનટેક સંમેલનને સંબોધન કરતા રીઝર્વ બેન્ક જથ્થાબંધ અને રીટેલ બન્ને ક્ષેત્ર માટે તબકકાવાર ડીજીટલ કરન્સી લોન્ચ કરશે જે દેશની સતાવાર ડીઝીટલ કરન્સી હશે અને તે ઈ-વોલેટ મારફત ઉપલબ્ધ થશે.

ભારત સરકાર જો કે આ ડીજીટલ કરન્સીને માટે કોઈ અલગ બ્રાન્ડ નિશ્ર્ચિત કરે છે કે કેમ તેના પર સૌની નજર છે. અગાઉ દેશ ‘લક્ષ્મી’ નામની ડિજીટલ કરન્સી લોન્ચ કરનાર હોવાનું જાહેર થયું હતું.

પરંતુ તે ક્રિપ્ટોકરન્સીથી કઈ રીતે અલગ હશે તે આગામી સમયમાં ખ્યાલ આવશે. આ ડીજીટલ કરન્સી હાલની ફિઝીકલ કરન્સી રૂપિયાની જેમ જ રીઝર્વ બેન્ક તથા કેન્દ્ર સરકાર દ્વારા ગેરેન્ટેડ હશે. ભારતમાં ક્રિપ્ટોકરન્સી સહિતની ડીજીટલ કરન્સીના અંદાજે 10 કરોડથી વધુ રોકાણકારો છે અને હવે દેશી-વિદેશી પ્લેટફોર્મ પર તેનો કારોબાર થાય છે પણ આ ક્રિપ્ટોકરન્સીના કોઈ પ્રમોટર કે ગેરેન્ટી નહી હોવાથી તે ખૂબ જ જોખમી કરન્સી છે અને તેમાં કરન્સી ડૂબી જાય કે તેના ભાવમાં વધઘટ થાય તો કોઈ વળતર મળતું નથી.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us